The Heartfulness Way : Heart-Based Meditations For Spiritual Transformation

Publisher:
Manjul
| Author:
Kamlesh D. Patel and Joshua Pollock
| Language:
Gujarati
| Format:
Paperback
Publisher:
Manjul
Author:
Kamlesh D. Patel and Joshua Pollock
Language:
Gujarati
Format:
Paperback

210

Save: 40%

In stock

Releases around 22/06/2024
Ships within:
This book is on PRE-ORDER, and it will be shipped within 1-4 days after the release of the book.

In stock

Book Type

ISBN:
SKU 9789355432629 Categories ,
Page Extent:
188

ધ હાર્ટફુલનેસ વે : આધ્યાત્મિક પરિવર્તન માટે હૃદય-આધારિત ધ્યાન પેપરબેક – ઈમ્પોર્ટ, ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૨ જોશુઆ પોલક (લેખક) અને કમલેશ ડી. પટેલ (લેખક) સરળ અને સુંદર રજૂઆત વાળું, અધ્યાત્મને લગતું એક પ્રમાણભૂત પુસ્તક આપણે આપણાં સંબંધો, કારકિર્દી, મિલ્કત અને આરોગ્યને લગતી આપણી ઈચ્છાઓ પૂરી કરવાનાં આપણાં પ્રયત્નો દ્વારા, તે ઈચ્છાઓ પૂરી પણ કરી લઈએ છીએ, છતાં પણ આપણે ઘણી વાર ખાલીપો અનુભવીએ છીએ. આપણા જીવનમાં ઘણા કેન્દ્રો હોય છે, પરંતુ એ સાચું કેન્દ્ર ક્યાં છે, જે દરેક હૃદયના મૂળમાં રહેલું સૌથી ગહન કેન્દ્ર છે? હાર્ટફુલનેસ ગુરુ-પરંપરાનાં ચોથા ગુરુ, કમલેશ ડી. પટેલ, જેઓ વ્યાપકપણે દાજી તરીકે ઓળખાય છે; તેઓ આધ્યાત્મિક શોધની પ્રકૃતિ અંગે જણાવવાની સાથે, એક સાધકની યાત્રાની માહિતી પણ વણી લે છે. આ પુસ્તકમાં, જ્ઞાનસભર શ્રેણીબદ્ધ વાર્તાલાપો મારફતે, દાજી હાર્ટફુલનેસ અભ્યાસ અને ફિલસૂફીના પાયાનાં સિદ્ધાંતો દર્શાવે છે. પ્રાર્થના અને યોગિક પ્રાણાહુતિના મૂળ સુધી છણાવટ કરવાથી લઈને વ્યાવહારિક સમજુતીઓ દ્વારા ધ્યાનની પ્રક્રિયાનાં રહસ્યનું અનાવરણ કરીને, આ ‘ધ હાર્ટફુલનેસ વે’ પુસ્તક, તમારી જાતને સ્થિર-શાંત રાખવાની સાથે સાથે જીવનનો સાચો અર્થ અને સંતોષ શોધવામાં તમને મદદરૂપ થઇ રહેશે.

Reviews

There are no reviews yet.

Be the first to review “The Heartfulness Way : Heart-Based Meditations For Spiritual Transformation”

Your email address will not be published. Required fields are marked *

Description

ધ હાર્ટફુલનેસ વે : આધ્યાત્મિક પરિવર્તન માટે હૃદય-આધારિત ધ્યાન પેપરબેક – ઈમ્પોર્ટ, ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૨ જોશુઆ પોલક (લેખક) અને કમલેશ ડી. પટેલ (લેખક) સરળ અને સુંદર રજૂઆત વાળું, અધ્યાત્મને લગતું એક પ્રમાણભૂત પુસ્તક આપણે આપણાં સંબંધો, કારકિર્દી, મિલ્કત અને આરોગ્યને લગતી આપણી ઈચ્છાઓ પૂરી કરવાનાં આપણાં પ્રયત્નો દ્વારા, તે ઈચ્છાઓ પૂરી પણ કરી લઈએ છીએ, છતાં પણ આપણે ઘણી વાર ખાલીપો અનુભવીએ છીએ. આપણા જીવનમાં ઘણા કેન્દ્રો હોય છે, પરંતુ એ સાચું કેન્દ્ર ક્યાં છે, જે દરેક હૃદયના મૂળમાં રહેલું સૌથી ગહન કેન્દ્ર છે? હાર્ટફુલનેસ ગુરુ-પરંપરાનાં ચોથા ગુરુ, કમલેશ ડી. પટેલ, જેઓ વ્યાપકપણે દાજી તરીકે ઓળખાય છે; તેઓ આધ્યાત્મિક શોધની પ્રકૃતિ અંગે જણાવવાની સાથે, એક સાધકની યાત્રાની માહિતી પણ વણી લે છે. આ પુસ્તકમાં, જ્ઞાનસભર શ્રેણીબદ્ધ વાર્તાલાપો મારફતે, દાજી હાર્ટફુલનેસ અભ્યાસ અને ફિલસૂફીના પાયાનાં સિદ્ધાંતો દર્શાવે છે. પ્રાર્થના અને યોગિક પ્રાણાહુતિના મૂળ સુધી છણાવટ કરવાથી લઈને વ્યાવહારિક સમજુતીઓ દ્વારા ધ્યાનની પ્રક્રિયાનાં રહસ્યનું અનાવરણ કરીને, આ ‘ધ હાર્ટફુલનેસ વે’ પુસ્તક, તમારી જાતને સ્થિર-શાંત રાખવાની સાથે સાથે જીવનનો સાચો અર્થ અને સંતોષ શોધવામાં તમને મદદરૂપ થઇ રહેશે.

About Author

Kamlesh D. Patel is an original voice in an ancient tradition.Known widely as Daaji, his teachings arise from his personal experience on the path of Heartfulness, while reflecting his deep spirit of enquiry and respect for the world’s great spiritual traditions and scientific advancements. Joshua Pollock is a Heartfulness trainer and practitioner from the United States. An accomplished Western classical violinist, he has performed and taught throughout the world, and his violin solos can be heard in numerous A.R. Rahman original soundtracks.

Reviews

There are no reviews yet.

Be the first to review “The Heartfulness Way : Heart-Based Meditations For Spiritual Transformation”

Your email address will not be published. Required fields are marked *

RELATED PRODUCTS

RECENTLY VIEWED